બનાસકાંઠા,
થરાદના દૂધ શીત કેન્દ્ર પાસેની નર્મદાની મુખ્ય કેનાલ માંથી અજાણ્યા યુવકની લાશ મળી..
કેનાલમાં લાશ દેખાતા પાલિકાના તરવૈયા સુલતાન મીરે અજાણ્યા યુવકની લાશને બહાર કઢાઈ..
યુવકની લાશને પોસમોર્ટમ માટે થરાદની સરકારી હોસ્પિટલમાં ખસેડાઇ.
રિપોર્ટર : ધુડાલાલ ત્રિવેદી, થરાદ